નિવેદન / સરકારને 1.76 લાખ કરોડ આપશે RBI, રાહુલે કહ્યું- ખજાનાની ચોરી કામ નહીં આવે

rbi 1.76 lakh crore modi government rahul gandhi tweet

રિઝર્વ બેંકે પોતાના ખજાનામાંથી મોદી સરકારને 1.76 લાખ કરોડ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. આરબીઆઇના આ નિર્ણયથી વિરક્ષ નારાજ છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ