નિવેદન / ભાજપના દિગ્ગજ નેતાએ સોનિયા ગાંધી ઉપર પલટવાર કરતા સંભળાવ્યું; કહ્યું અમને 'રાજધર્મ' ન શીખવો

Ravishankar quipped on Sonia Gandhi states congress is in no position to teach us Rajdharma

રાજધાની દિલ્હીમાં હિંસા બંધ થઈ ગઈ છે, પરંતુ આ મુદ્દા પર રાજકીય નિવેનદનબાજી હજી ચાલુ છે. ભારતીય જનતા પાર્ટીએ હવે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી દ્વારા મોદી સરકારના 'રાજધર્મ' ઉપર કરવામાં આવેલા હુમલાનો વળતો જવાબ આપ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ