રાજનીતિ / રાહુલ ગાંધીએ લોકડાઉનને ‘ફેઈલ’ ગણાવ્યું, તો રવિશંકર પ્રસાદે તેને ‘જુઠ્ઠાણું’ ગણાવતા કહ્યું કે...

ravishankar prasad on rahul gandhi coronavirus lockdown congress

કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે બુધવારે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે રાહુલ ગાંધી પાયાવિહોણા આક્ષેપો કરી રહ્યા છે. લોકડાઉન અંગે આપેલુ નિવેદન ખોટું છે. વિશ્વના ટોચના 15 દેશોની કુલ વસ્તી 142 કરોડ છે. ભારતની વસ્તી 137 કરોડ છે. આ 15 દેશોમાં 3 લાખ 43 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. પરંતુ આપણા દેશમાં ફક્ત 4 હજાર લોકોના જ મોત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ