IPL 2022 / જાડેજાને પડતો મુકાયો કે ઇજાગ્રસ્ત? સોશ્યલ મીડિયા પર કરી દીધો અનફોલો, કંઇક ખિચડી રંધાતી હોવાની ફેન્સમાં ચર્ચા

ravindra jadeja got out from ipl 2022 due to medical reasons

રવીન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત હોવાને કારણે IPL 2022માંથી બહાર થયા છે, આવામાં ચેન્નાઈ ફ્રેન્ચાઈઝી અને જાડેજા વચ્ચે બધું બરાબર ન હોવાની અટકળો લગાવાઈ રહી છે. જાણો વિગતવાર

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ