રથયાત્રા / ઓડિશા : જગન્નાથ રથયાત્રાને લઇને રાજ્ય સરકારનો મોટો નિર્ણય,પુરીમાં 41 કલાકનું શટડાઉન

rathyatra complete shutdown in puri

જગન્નાથ પુરીમાં રથયાત્રા યોજવા અંગે દેશની વડી અદાલતે શરતી મંજૂરી આપી દીધી છે. ત્યારે હવે આજે રાતે 9 વાગ્યાથી 24 તારીખે બપોરે 2 વાગ્યા સુધી શટડાઉન રહેશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ