ગાંધીનગર / ગુજરાતની રથયાત્રાને લઈને મોટા સમાચાર, જાણો કેબિનેટ બેઠકમાં શું થઈ ચર્ચા

Rathyatra 2021 cabinet meeting gandhinagar

અમદાવાદની રથયાત્રાને લઈને VTV NEWS દ્વારા પ્રસારીત અહેવાલ ઉપર વધુ એક મ્હોર લાગી છે. રાજ્ય સરકાર દ્વારા રથયાત્રાને શરતી મંજૂરી આપવા અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ