Rath Yatra / ભગવાન જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષાને લઇ CM રૂપાણીનું મોનિટરિંગ

Rath Yatra Security CM Rupni Monitoring

આજ રોજ અમદાવાદમાં શહેરમાં ભગવાન જગન્નાથની 142મીં રથયાત્રા નિકળી છે. જ્યારે સુરક્ષાને લઇને ગુજરાત પોલીસ દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ત્યારે આ સુરક્ષા વ્યવસ્થાનું મોનિટરિંગ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ કર્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ