મહત્વ / અષાઢી બીજના શુભ મુર્હૂતમાં વાહનો ખરીદવાની છે માન્યતા, જાણો આ વર્ષે કેટલું થઇ શકે છે વેચાણ?

Rath Yatra New Vehicle Purchase people Important

તા.૪ જુલાઇએ અષાઢી બીજનો પવિત્ર દિવસ અને રથયાત્રાનો તહેવાર હોઇ શહેરમાં મોટરસાઈકલ અને મોટરકારની ખરીદી માટે ધસારો થશે. ઓટોમાર્કેટમાં હવે રથયાત્રાનો દિવસ નવરાત્રી અને દશેરા તેમજ લાભ પાંચમના દિવસ જેટલો જ મહત્ત્વનો બની ગયો છે.

બ્રેકિંગ ન્યૂઝ