Rath Yatra 2020 / ભક્તોને ભગવાનને આ વખતે છેટુ પડ્યુ, તેમ છતાં મંદિર પરિસરમાં જ ભગવાન નગરચર્યાએ નીકળ્યા

અમદાવાદ જગન્નાથ મંદિર બહાર ભક્તોની ભીડ જોવા મળી રહી છે. દર્શન કરવા ભક્તોનો મંદિર પરિસર બહાર એકઠા થયા છે...જોકે હાલ ભક્તોને દર્શન માટે મંદિરમાં પ્રવેશ નહીં. ભક્તોને પરિસર બહાર સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉભા રખાયા છે.

બ્રેકિંગ ન્યૂઝ