Ratha Yatra / રથયાત્રાની તૈયારીઓ વચ્ચે શહેરમાં આટલા મકાન જાહેર કરાયાં ભયજનક

Rath yatra Damage Building AMC Estate Department

ભગવાન જગન્નાથની આગામી તા.૪ જુલાઇ-અષાઢી બીજે નીકળનારી ૧૪રમી રથયાત્રા (Rath Yatra) આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. અમદાવાદની અસ્મિતાની પ્રતીક બનેલી આ રથયાત્રાના શાનદાર આયોજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ