લો બોલો! / Rath Yatra 2020 : ભાવનગરના મેયર રથયાત્રાના કાર્યક્રમમાં ઉંઘતા ઝડપાયા

rath yatra 2020 in bhavnagar mayor sleeping in program

ભાવનગરના પ્રથમ નાગરિક એટલે કે મેયર મનહર મોરી રથયાત્રાના કાર્યક્રમ દરમિયાન સ્ટેજ ઉપર ઉંઘતા ઝડપાયા છે. ગુજરાતમાં બીજા નમ્બર ની ગણાતી ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નીકળી ન હતી અને 34 વર્ષ જૂની પરંપરા આજે તૂટી હતી છેલ્લી ઘડી સુધી રથયાત્રા યોજાશે તેવો આયોજકો એ દાવો કર્યો હતો પરંતુ મોડી રાત્રીના હાઇકોર્ટ એ ગુજરાતમાં રથયાત્રા નહીં નીકળે તેમ જણાવતા આજે રથયાત્રા નીકળી ન હતી. પરંતુ તેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મેયર સ્ટેજ પર ઉંઘી રહ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ