અમદાવાદમાં ભક્તોની ગેરહાજરીમાં મામેરાના દર્શન યોજા છે. કોરોના સંકટને કારણે ઈતિહાસમાં પહેલીવાર આવી રીતના દર્શન યોજાઈ રહ્યા છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
અમદાવાદના સરસપુર ભગવાન જગન્નાથજીના મામેરાના દર્શન
સાદગીપૂર્વક યોજાયા છે મામેરાના દર્શન
કોરોનાના સંકટ વચ્ચે સરસપુરવાસીઓએ તૈયાર કર્યુ મામેરું
અમદાવાદે રથયાત્રા નિમિત્તે પાંરપારિક રીતે સરસપુરમાં સાદગીપૂર્ણ મામેરાના દર્શન યોજા છે. કોરોના સંકટમાં પણ સરસપુરવાસીઓએ મામેરૂં તૈયાર કર્યુ છે. મોરની પ્રતિકૃતિના મોસાળવાસીઓએ વાઘા તૈયાર કર્યા છે. ભક્તોની ગેરહાજરીમાં મામેરાના દર્શન યોજાયા છે.
અમદાવાદમાં આજે 143મીં ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળી રહી છે. ત્યારે હવે સરસપુરના રણછોડજીમાં પોલીસે ચેકિંગ કર્યુ છે. બોમ્બ સ્કવોર્ડ, ડોગ સ્કવોર્ડ દ્વારા સતત ચેકિંગ કરવામાં આરહ્યું છે. સરસપુરમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. મોસાળની પૂજા વિધિને લઈને પોલીસનું ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે.