અમદાવાદ / Rath Yatra 2020: સરસપુરમાં મોરના વાઘાનું મામેરૂં, પહેલીવાર ભક્તોની ગેરહાજરીમાં મામેરાના દર્શન

Rath yatra 2020 in Ahmedabad saraspur mameru

અમદાવાદમાં ભક્તોની ગેરહાજરીમાં મામેરાના દર્શન યોજા છે. કોરોના સંકટને કારણે ઈતિહાસમાં પહેલીવાર આવી રીતના દર્શન યોજાઈ રહ્યા છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ