અમદાવાદ / Rath Yatra 2020: ભગવાન જગન્નાથની પ્રદક્ષિણા અટકાવીને કરાઈ હતી આ માંગ, પોલીસે કર્યો ઇનકાર

Rath Yatra 2020 in Ahmedabad manat and hm pradipsinh jadeja and mandir mahant

ભગવાન જગન્નાથની અમદાવાદની રથયાત્રામાં આ વખતે કોરોનાએ ભંગ પડાવ્યો છે કંઈ કેટલીક ઐતિહાસિક પરંપરાઓમાં આ વખતે ફેફાર કરવા પજ્યા છે. રથને પ્રદક્ષિણા કરતા કરતા અટકાવી દેવાયો હતો જો કે બાદમાં ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, ખલાસીઓ અને મંદિરના મહંત સાથે મસલત કરીને રથયાત્રા શરૂ કરાઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ