Ratha Yatra / રથયાત્રાના રૂટ પર દર્શનાર્થીઓએ 170 ટન જેટલો કચરો ફેંક્યો !

Rath Yatra 2019 Garbage on Road AMC

શહેરમાં ગઇ કાલે ૧૪રમી રથયાત્રા ભક્તિના ઘોડાપુર સાથે નીકળી હતી. રથયાત્રાના ૧૪ કિ.મી.ના રૂટ પર હજ્જારો શ્રદ્ધાળુુઓ ભાવવિભોર થઇ ઊમટ્યા હતા. ભગવાન જગન્નાથજીના જયઘોષ સાથે કોમી એખલાસ અને શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થઇ હતી.

બ્રેકિંગ ન્યૂઝ