અષાઢી બીજના રોજ અમદાવાદ શહેરમાં નીકળતી રથયાત્રાનું મહત્વ અનેરૂ હોય છે. જો કે તેને લઇને પરંપરાગત જે અલગ-અલગ વિધી હોય છે તેના વિશે લોકો થોડુ ઓછુ જાણતા હોય છે. જેમ કે પહિંદવિધી એટલે શું? તે કેમ કરવામાં આવે છે?
રાજ્યના મુખ્યમંત્રી જ કેમ પહિંદવિધી કરતાં હોય છે. પહિંદવિધી બાદ રથયાત્રાનો પ્રારંભ થાય છે. તો ચાલો જાણીએ કે પહિંદવિધી એટલે શું અને તેનું શું મહત્વ હોય છે.