Rath Yatra / જાણો શું છે રથયાત્રાના પ્રારંભ પૂર્વે કરવામાં આવતી પહિંદવિધીનું મહત્વ

Rath Yatra 2019 CM Vijay Rupani

અષાઢી બીજના રોજ અમદાવાદ શહેરમાં નીકળતી રથયાત્રાનું મહત્વ અનેરૂ હોય છે. જો કે તેને લઇને પરંપરાગત જે અલગ-અલગ વિધી હોય છે તેના વિશે લોકો થોડુ ઓછુ જાણતા હોય છે. જેમ કે પહિંદવિધી એટલે શું? તે કેમ કરવામાં આવે છે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ