રથ યાત્રા / ભગવાન મોસાળથી પરત ફર્યાઃ આંખ આવી હોઈ ‘નેત્રોત્સવ વિધિ’ કરાઈ

Rath Yatra 2019 bhagwan jagannath ahmedabad

ભગવાન જગન્નાથજી પંદર દિવસ સરસપુર સ્થિત રણછોડજી મંદિર મામાના ઘરે રોકાયા હતા. મામાના ઘરેથી આજે ભગવાન ‌િનજ મંદિર પરત ફર્યા છે.  ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને ગર્ભગૃહમાં પ્રવેશ કરાવાયા બાદ શાસ્ત્રોકતવિધિ પ્રમાણે ભગવાનની નેત્રોત્સવવિધિ યોજાઈ હતી. 

બ્રેકિંગ ન્યૂઝ