Ratha Yatra / ભાગ્યે જ જાણતા હશો કે અમદાવાદની રથયાત્રાની શરૂઆત કેવી રીતે થઈ?

Rath Yatra 2019 Ahmedabad Start

અમદાવાદમાં જગન્નાથજીનું આગમન થયા બાદ મહંતોનો અવિરત સેવાયજ્ઞ શરૂ થયો. મહંત શ્રી સારંગદાસજીએ પ્રજ્વલિત કરેલી ભક્તિની જ્યોત ઝળહળવા લાગી. તેમના શિષ્ય બાલમુકુંદદાસજીની ભક્તિએ પણ આ જ્યોતમાં તેમની ભક્તિનું તેજસ ઉમેર્યુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ