દાવો / રાષ્ટ્રિય કામધેનુ આયોગના ચેરમેનનું મોટું નિવેદન, કહ્યું હવે ગાયનું ગોબર કરશે આ કામમાં મદદ

Rashtriya kamdhenu aayog chairman vallabhbhai kathiria cow dung anti radiation

ગાયને લઈને અનેક પ્રકારના દાવા કરાયા છે. તેમાં કેટલાકને લઈને વિવાદ પણ થઈ ચૂક્યો છે. હવે રાષ્ટ્રિય કામધેનુ આયોગના ચેરમેન વલ્લભભાઈ કથીરિયાએ ગાયના ગોબરને લઈને એક અલગ દાવો કર્યો છે જેની પર વિવાદ થઈ શકે છે. વલ્લભભાઈ કથીરિયાની માનીએ તો ગાયનું ગોબર રેડિએશન રોકી શકે છે, તેનો ઉપયોગ મોબાઈલમાં થવો જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ