આજે અષાઢી બીજ છે અમદાવાદ અને પુરી ખાતે જગન્નાથજીની રથયાત્રા યોજાવાની છે ત્યારે આજના દિવસે કન્યા અને વૃષભ રાશિના જાતકોને યાત્રા-પ્રવાસથી થઈ શકે છે ફાયદો તો મેષ રાશિના જાતકોને શુભ સમાચાર મળવાની સંભાવના
શુભાંક - આજનો શુભ અંક છે 1
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સીલ્વર અને દૂધીયો
શુભ સમય - આજે શુભ સમય સવારે 9.05 થી 10.47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 10.50 થી બપોરે 12.31 સુધી
શુભ દિશા : આજે દક્ષિણ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા અગ્નિ અને નૈઋત્ય છે
રાશિ ઘાત : વૃશ્ચિક (ન.ય.) ધન (ભ.ધ.ફ.ઢ.)
--------------------------------------- મેષ (અ.લ.ઈ.)
વાહન મશીન વગેરેથી સંભાળવું
સારા શુભ સમાચાર મળશે
કરેલા રોકાણથી લાભ થશે
કામકાજમાં ફાયદો થશે
વૃષભ (બ.વ.ઉ.)
નોકરી અને રોકાણથી લાભ થશે
યાત્રા-પ્રવાસથી લાભ થાય
પરોપકારના કામ કરવાથી શાંતિ મળે
માનસિક બેચેની જણાશે
મિથુન (ક.છ.ઘ.)
જોખમવાળા કામથી દૂર રહેવું
ખર્ચનું પ્રમાણ અધિક જણાશે
શત્રુથી સામાન્ય પરેશાની જણાશે
અજાણ્યા વ્યક્તિનો વિશ્વાસ ના કરવો