બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નરાધમે હેવાનિયતની હદ પાર કરી! 77 વર્ષીય વૃદ્ધા સાથે ગુજાર્યો બળાત્કાર
Last Updated: 11:41 PM, 4 February 2025
Surendranagar : સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અહીં એક નરાધામે 77 વર્ષીય વૃદ્ધા સાથે બળાત્કાર ગુજાર્યો છે. પ્રાથમિક વિગતો મુજબ આ નરાધમ ઇસમ નળિયા તોડીને ઘર ઘૂસ્યો હતો. આ તરફ હવે આ ઘૃણાસ્પદ ઘટના બાદ મેડીકલ તપાસ માટે વૃદ્ધાને સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે. આ બધાની વચ્ચે સ્થાનિક પોલીસ હવે આ નરાધમને પકડવા તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
વધુ વાંચો : પૂરઝડપે આવતી કારે બીજી કારને મારી જોરદાર ટક્કર, અકસ્માતમાં બે વિદ્યાર્થીઓના મોત
સુરેન્દ્રનગર તાલુકાના એક ગામે 77 વર્ષના વૃદ્ધા સાથે બળાત્કારની ઘટનાને લઈ ખળભળાટ મચી ગયો છે. સુરેન્દ્રનગરના એક ગામમાં મકાનના નાળિયા તોડી એક નરાધમ ઘરમાં ઘૂસ્યો હતો. જે બાદમાં 77 વર્ષના વૃદ્ધા સુતા હતા ત્યારે આ ઇસમે બળાત્કાર ગુજાર્યો હતો. આ તરફ વૃદ્ધાને મેડીકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે. વિગતો મુજબ વૃદ્ધાની હાલત ગંભીર છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.