નિવેદન / ઇન્દિરા ગાંધી પણ વીર સાવરકરના અનુયાયી હતાઃ રણજીત સાવરકર

Ranjeet Savarkar said Indira Gandhi honoured Veer Savarkar

વિનાયક દામોદર સાવરકરને ભારત રત્ન આપવાને લઇને મહારાષ્ટ્ર ભાજપના સંકલ્પ પત્રને લઇને દંગલ જોવા મળી રહ્યું છે. આ વચ્ચે સાવરકરના પૌત્ર રણજીત સાવરકરે કહ્યું છે કે પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી પણ સાવરકરના અનુયાયી હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ