આલિયા અને સિધ્ધાર્થની વચ્ચે થયેલા બ્રેકઅપને લઈને રોજ નવા નવા ખુલાસા થાય છે...એક બાજુ તો બંનેના Breakupનું કારણ જેક્લીનને બતાવવામાં આવે છે અને બીજી બાજુ સાવરિયાં રણવીર કપૂરને પણ જવાબદાર ગણવામાં આવે છે. રણવીર અને આલિયા આજકાલ અયાન મુખર્જીની ફિલ્મ ડ્રેગનમાં સાથે કામ કરી રહ્યા છે... કેટલાક મહીના પહેલાં જ્યારે આલિયાએ રણવીર સાથે ફિલ્મ sign કરી ત્યારે એમના Boyfriend સિધ્ધાર્થ ઘણા Insecure થઈ ગયા હતા. સિદ્ધાર્થના ડરનું કારણ એ હતું કે રણવીર Single છે અને આલિયા ક્યાંક ને ક્યાંક રણવીર કપૂરને પસંદ કરે છે.
રણવીરને લઈને આલિયાએ ઘણી વાર પોતાની ભાવનાઓ વ્યક્ત કરી ચૂકી છે. આલિયા તો રણવીર સાથે લગ્ન કરવા પણ તૈયાર થઈ ગઈ છે.આલિયાએ
આવું Karan joharના show coffee with karan માં કહ્યું હતું. જ્યારે આલિયાએ ડ્રેગનના શૂટિંગ માટે રણવીરને મળવાનું શરૂ કર્યું ત્યારે જ સિદ્ધાર્થનો insecurity લેવલ વધી ગયું હતું અને તેના લીધે siddharth અને Aaliya ની વચ્ચે લડાઈ શરૂ થઈ હતી.. આ દરમિયાન Siddharth અને જેક્લિન વચ્ચે નજીકતા વધી હતી. અત્યારે સિંગલ આલિયા અને સિંગલ રણવીર એકબીજા સાથે કંઈક વધારે જ મિંગલ થઈ રહ્યા છે.
આલિયા પોતાના બ્રેકઅપનું દુખ રણવીરને કહે છે અને રણવીર એના પર પોતાના હમદર્દીનો મલમ લગાવે છે. ઇન્ટ્રેસ્ટિંગ વાત એ છે કે આલિયા રણવીરની ex girlfriend Katerina સાથે ઘણી close છે. એવામાં હવેના દિવસોમાં રણવીરની સાથે આલિયાનું અફેર શરૂ થશે તો બોલીવુડમાં એક વધારે કેટફાઈટ શરૂ થઈ જશે.