મનોરંજન / જો કોઈ ફિલ્મ નથી ચાલતી તો એનો મતલબ કન્ટેન્ટ નથી સારું: Boycott Brahmastra મુદ્દે રણબીરે તોડ્યું મૌન

Ranbir Kapoor breaks his silence for the first time on the Boycott Brahmastra trend

મીડિયા સાથેની વાતચીતમાં રણબીરે કહ્યું હતું કે 'અંતમાં માત્ર ફિલ્મનું કન્ટેન્ટ મહત્વ ધરાવે છે.જો તમે સારી ફિલ્મ આપો...સારું કન્ટેન્ટ આપો તો લોકોનું મનોરંજન થાય જ છે. '

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ