અયોધ્યા / 23 એપ્રિલે CM યોગીના હસ્તે રામલલાનો જળાભિષેક: રશિયા-યુક્રેન, પાકિસ્તાન સહિત 155 નદીઓના પાણીનો કરાશે ઉપયોગ

Ramlala inauguration by CM Yogi on April 23: Water from 155 rivers including Russia-Ukraine, Pakistan will be used

અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ફક્ત ભારત જ નહીં પણ વિશ્વના 155 દેશોની નદીઓના પાણીથી યોગી આદિત્યનાથ 23 એપ્રિલે રામલલાનો જલાભિષેક કરશે.

બ્રેકિંગ ન્યૂઝ