ખળભળાટ / રાજકોટના રામકૃષ્ણ આશ્રમમાં 15 લોકો કોરોના પોઝિટિવ આવતા હડકંપ, તાબડતોબ લેવાયો આ નિર્ણય

ramkrushna ashram rajkot 15 people corona positive

રાજ્યના મહાનગરોમાં કોરોના સંકટ ઘેરું બની રહ્યું છે ત્યારે તાજેતરમાં રાજકોટ સ્થિત રામકૃષ્ણ આશ્રમના 10 સંન્યાસીઓ કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી જવા પામ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ