નકલી ભગવાન / 16 લાખ પગાર અને ગ્રેચ્યુટી આપો નહીંતર ભયંકર દુષ્કાળ પાડીશ, જાણો કોણે લખ્યો સરકારને આવો પત્ર

Rameshchandra Feker, a former employee of the water supply department

સરદાર સરોવર પુન:વસવાટ એજન્સી વડોદરામાં પૂર્વ અધિક્ષક રમેશ ફેફર પત્ર લખીને વિવાદમાં આવ્યા, પત્રમાં લખ્યું કે, 16 લાખ ગ્રેચ્યુટી આપો નહીંતર વરસાદ અને બરફવર્ષાથી ભયંકર દુષ્કાળ પાડીશ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ