કોરોનિલ / પતંજલિએ કોરોનાની દવાને લઈને કહી ચોંકાવનારી વાત, આયુષ વિભાગની નોટિસનો આપ્યો આ જવાબ

ramdev corona medicine coronil patanjali denied for make corona medicine in answer to ayush department notice

કોરોનાની દવા બનાવવાને લઈને પોતાના પહેલાના દાવાથી પતંજલિ યોગપીઠ પલટી ચૂકી છે. પ્રદેશના આયુષ વિભાગની તરફથી આપવામાં આવેલી નોટિસના જવાબમાં પતંજલિએ કહ્યું કે તેઓએ ક્યારેય પણ કોરોનાની દવા બનાવવાનો દાવો કર્યો નથી પણ જે દવા બનાવવામાં આવી છે તેનાથી કોરોનાના દર્દીઓ સાજા થયા છે. કહ્યું કે વિભાગની તરફથી જે હેતુથી લાયસન્સ જાહેર કરાયું હતું તેને અનુરૂપ ઈમ્યુનિટી બૂસ્ટર, ખાંસી અને તાવની દવા બનાવી હતી. પતંજલિ હવે દાવા અને દવા બંને પર કાયમ છે.

બ્રેકિંગ ન્યૂઝ