વિવાદ / રામચરિત માનસ નફરત ફેલાવે છે: બિહારના મંત્રીનું વિવાદિત નિવેદન, રૂપાણી બોલ્યા-રાજીનામું લેવું જોઈએ 

Ramcharit Manas Spreads Hate: Bihar Minister's Controversial Statement

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, બિહારના શિક્ષણ મંત્રી આવું બોલી નફરત ફેલાવી રહ્યા છે, આવા શિક્ષણમંત્રીને મુખ્યમંત્રીએ દૂર કરવા જોઈએ

બ્રેકિંગ ન્યૂઝ