રિ-ટેલિકાસ્ટ / રામાયણ અને મહાભારત બાદ હવે દૂરદર્શન પર શરૂ થશે આ પાંચ સુપરહિટ શોઝ

Ramayan Mahabharat relaunched now doordarshan is planning to release 5 classic shows

જ્યાં એક તરફ સમગ્ર દેશમાં કોરોના વાયરસને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે બીજી બાજુ દૂરદર્શને તેના દર્શકોના મનોરંજન માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. લોકડાઉનમાં દૂરદર્શનને કારણે જૂના દિવસો પાછા આવી રહ્યાં છે. દૂરદર્શન પર ધાર્મિક શો રામાયણ અને મહાભારત પહેલાં જ રિલીઝ થઈ ચૂક્યું છે અને હવે દૂરદર્શને અન્ય 5 ક્લાસિક શોઝ ફરી રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. સૂચના અને પ્રસારણ પ્રધાને દૂરદર્શન પર ફરી ટેલિકાસ્ટ કરાશે એ શો વિશે ટ્વિટર પર જાણકારીદૂ આપી છે.

બ્રેકિંગ ન્યૂઝ