લોકડાઉન / દૂરદર્શનની લાગી લોટરી, રામાયણ-મહાભારત બાદ હવે દર્શકોએ આ શોઝ ફરી પ્રસારિત કરવાની કરી માંગ

Ramayan mahabharat public demand doordashan to start telecast of these old shows on tv

લોકડાઉન દૂરદર્શન માટે વરદાન સાબિત થયું છે. ચેનલ પર ટેલિકાસ્ટ થયેલી 90ના દાયકાની સિરિયલો વર્ષ 2020માં ધૂમ મચાવી રહી છે. આ જ કારણ છે કે, દૂરદર્શનને છપ્પરફાડ ટીઆરપી અને વ્યૂઅરશિપ મળી રહી છે. રામાયણ, મહાભારત, શક્તિમાન જેવા ઘણા શો ટેલિકાસ્ટ થઈ રહ્યા છે. પરંતુ હવે દર્શકોની માંગ છે કે, ફરીથી કેટલાક વધુ શો ટેલિકાસ્ટ કરવામાં આવે. જાણો તે કઈ સીરિયલ્સ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ