રામાાયણ / રામાાયણના 'ભરત'નું ભારતની સેવા કરવા આ બનવાનું હતું સ્વપ્ન, 40ની વયે જ થયું હતું નિધન

ramayan bharat wanted to become airforce pilot unknown facts career sudden death

રામાનંદ સાગરની રામાયણમાં ભરતનો રોલ નિભાવનાર એક્ટર સંજય જોગને આજે પણ લોકો યાદ કરે છે. રામ-લક્ષ્મણની સરખામણીમાં ભરતને સ્ક્રીન પર ઓછો સ્પેસ મળ્યો છે પરંતુ તેમ છતાં પોતાના કામથી તેણે લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. ચાલો જાણી આ કલાકારથી જોડાયેલી કેટલીક ખાસ વાતો.

બ્રેકિંગ ન્યૂઝ