નિવેદન / કેરળના લોકોએ રાહુલ ગાંધીને જીતાડીને ભૂલ કરી, રામચંદ્ર ગુહાએ કહ્યું મોદી સામે રાહુલ......

Ramachandra Guha Sharp Remarks On Rahul Gandhi

ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ કહ્યું છે કે લોકસભા ચૂંટણીમાં વાયનાડથી રાહુલ ગાંધીને ચૂંટીને કેરળના લોકોએ વિનાશકારી કામ કર્યું છે. ગુહાએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે રાહુલ ગાંધીનું કોઇ ભવિષ્ય નથી. 

બ્રેકિંગ ન્યૂઝ