અયોધ્યા / 5 ઓગસ્ટે રામ મંદિરનું ભૂમિ પૂજન થશે આટલા વાગ્યે, આ છે અનોખો સંયોગ

ram temple will be built in these auspicious yoga in ayodhya know shubh muhurat of ram mandir bhoomi pujan

ભગવાન રામનું જન્મસ્થળ અયોધ્યામાં મંદિરના નિર્માણની શ્રદ્ધાળુઓ વર્ષોથી રાહ જોઈ રહ્ય હતા. 5 ઓગસ્ટે રામ જન્મભૂમિના ભૂમિ પૂજનની સાથે જ મંદિર નિર્માણ કાર્યનો પણ આરંભ થશે. પીએમ મોદી ભૂમિ પૂજનમાં સામેલ થશે અને શિલાન્યાસ કરશે. ભૂમિ પૂજન માટે 12.15 મિનિટનો સમય નક્કી કરાયો છે.

બ્રેકિંગ ન્યૂઝ