અયોધ્યા / કેન્દ્ર સરકાર કેમ કરી રહી નથી રામ મંદિર ટ્રસ્ટનું ગઠન? સુપ્રીમે આપેલી સમયમર્યાદામાં હવે રહ્યાં માત્ર આટલા દિવસો

ram temple trust to be announced this week

અયોધ્યા મામલે સૂપ્રીમ કોર્ટમાં ચૂકાદો આવ્યાંને ત્રણ મહિના જેટલો સમય પસાર થઇ ગયો છે ત્યારે હવે માત્ર પાંચ દિવસ જેટલો સમય બાકી રહ્યો હોવા છતાં કેન્દ્ર સરકાર દ્વારા રામ મંદિર ટ્રસ્ટની જાહેરાત કરવામાં આવી રહીં નથી. રામ મંદિર ટ્રસ્ટ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા 9 ફેબ્રુઆરી સુધીનો સમયગાળો આપવામાં આવ્યો છે. આ ટ્રસ્ટ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અંગેની કામગીરી નક્કી કરશે. તેમ છતાં કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી ટ્રસ્ટના નિર્માણ અંગેની જાહેરાત કરવામાં આવી નથી. 

બ્રેકિંગ ન્યૂઝ