આસ્થા / અયોધ્યા રામમંદિરને લઈને મોટી ખબર, જાણો શ્રદ્ધાળુઓ ક્યારે 'પ્રભુ'ના દર્શન કરી શકશે, ડેડલાઈન જાહેર થઈ

Ram Temple in Ayodhya To Open For Devotees By December 2023: Sources

અયોધ્યામાં બની રહેલું ભવ્ય રામમંદિર ડિસેમ્બર 2023 ના અંત સુધીમાં બનીને તૈયાર થઈ જશે અને તે પછી શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ ઉઠાવી શકશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ