બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
Arohi
Last Updated: 02:08 PM, 30 March 2023
દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિ પર રામનવમીનો પર્વ ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ વર્ષે રામનવમી 30 માર્ચે છે. માન્યતા છે કે ઘર્મની પુનર્સ્થાપના માટે ભગવાન વિષ્ણુએ પ્રભુ શ્રી રામના રૂપમાં પોતાનો સાતમો અવતાર ધારણ કર્યો હતો. તેથી દર વર્ષે ધૂમ-ધામથી રામ નવમીનો પર્વ ઉજવવામાં આવે છે. રામ નવમીના અવસર પર દેશભરના બધા રામ મંદિરોમાં પ્રભુ શ્રીરામની પૂજા અર્ચના કરવામાં આવે છે.
હિંદૂ ધર્મમાં રામ નવમીના પર્વનું ખાસ મહત્વ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન રામની સાથે માતા દુર્ગાના નવમા સ્વરૂપ દેવી સિદ્ધિદાત્રીની પૂજા થાય છે. તે ઉપરાંત આ વર્ષે રામ નવમી પર અત્યંત દુર્લભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જે ઘણી રાશિઓ માટે શુભ સાબિત થવાનું છે.
હકીકતે આ વર્ષે રામ નવમી પર સૂર્ય, બુધ, ગુરૂ મીન રાશિમાં હશે. આ ઉપરાંત શનિ કુંભમાં અને શુક્ર અને રાહુ મેષ રાશિમાં બિરાજમાન છે. આ સમયે માલવ્ય, કેદાર, હંસ અને મહાભાગ્ય જેવા યોગ બનશે. તે ઉપરાંત સર્વાર્થ સિદ્ધિ, અમૃત સિદ્ધિ, ગુરૂ પુષ્પ યોગ અને રવિ યોગનો સંયોગ બની રહ્યો છે.
વૃષભ
વૃષભ રાશિના જાતકો માટે રામ નવમીનો તહેવાર શુભ સાબિત થવાનો છે. આ દિવસે બની રહેલા શુભ યોગથી વૃષભ રાશિના લોકોની આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત થાય છે. કાર્યસ્થળ પર અધિકારીઓનો સહયોગ મળશે. નવી જવાબદારી પણ મળી શકે છે. સાથે જ રોકાણ માટે આ ખૂબ જ સારો સમય છે.
સિંહ
સિંહ રાશિના લોકો માટે રામનવમીનો પર્વ ખૂબ જ ખાસ હોવાનો છે. જુના દેવાથી પરેશાન છે તો તેનાથી છુટકારો મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલશે. કાર્યસ્થળ પર પણ માન-સન્માન મળશે.
તુલા
તુલા રાશિના લોકોને આર્થિક રીતે ખાસ લાભ થઈ શકે છે. આવકમાં વૃદ્ધિના પ્રબળ યોગ બનવાના છે. આ સમયે તમને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. માન-સન્માનમાં વધારો થશે. સાથે જ ભગવાન રામના આશીર્વાદથી તમારા વૈવાહિક જીવનમાં સુખ-શાંતી આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
Lok Sabha Election 2024 / હાર્દિક પટેલને ભાજપે જમીન પર લાવી દીધો, એક સમયે હેલિકોપ્ટર લઈ પ્રચારમાં સભાઓ ગજવી હતી
starcampaigners