આસ્થા / જાણો એ પ્રસિદ્ધ મંદિરો વિશે જ્યાં દર્શન માત્રથી જ પ્રસન્ન થાય છે રામલલા, રામનવમી પર જામે છે ભક્તોની ભીડ

Ram Navami 2023 know about famous sriram temples of india

Ram Navami 2023: સનાતન પરંપરામાં જે રામના નામને તારક મંત્ર માનવામાં આવ્યો છે. તેમનો આશીર્વાદ ફક્ત અયોધ્યા સ્થિત શ્રીરામ જન્મભૂમિમાં જ નહીં પરંતુ આખા દેશના આ મંદિરોમાં વરશે છે. અહીં વાંચો દેશના પ્રસિદ્ધ રામ મંદિરો વિશે. જેના દર્શન માત્રથી મળે છે ભગવાન રામની કૃપા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ