રાજનીતિ / અયોધ્યાની પહેલા અહીં બનશે રામ મંદિરઃ યોગી આદિત્યનાથના હસ્તે શિલાન્યાસ

ram mandir west bengal yogi adityanath

અયોધ્યાથી પહેલાં પશ્ચિમ બંગાળમાં રામમંદિર બનાવવાની જાહેરાત થતાં જ રાજકીય ગરમાવો વધી ગયો છે. આંતરરાષ્ટ્રીય રામમંદિર ટ્રસ્ટે હાવરામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ કરવાનું એલાન કર્યું છે. ૧પ સપ્ટેમ્બરે હાવરામાં ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ રામમંદિરનો શિલાન્યાસ કરશે. આ માટે અત્યારથી જ ભવ્યાતિભવ્ય શિલાન્યાસ સમારોહની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ