નિવેદન / અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઇને PM મોદીએ કરી આવી વાત, જાણો શું

 ram mandir trust members meet narendra modi

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ વાત કરી છે. રામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓને પ્રધાનમંત્રીએ કહ્યું કે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં મંદિર બનવું જોઈએ. કોઈ પણ પ્રકારની કડવાહટ વગર પ્રભુ રામના મંદિરનું નિર્માણ થવું જોઈએ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ