અયોધ્યા / લોકડાઉન વચ્ચે જ રામમંદિરના નિર્માણની આ કામગીરી પૂર્ણ, બસ હવે 2022 સુધીમાં તૈયાર થઈ જશે મંદિર

ram mandir ready by 2022 leveling work completed around the sanctum

લોકડાઉનમાં છૂટછાટ સાથે અયોધ્યામાં ભવ્ય રામમંદિર નિર્માણની પ્રક્રિયા ઝડપી બની ગઇ છે. રામલલ્લાના ગર્ભગૃહ સ્થળની ચારે તરફ 11 મેથી ચાલી રહેલા સમતલ કાર્ય લગભગ પુરુ થઇ ગયું છે. મંદિરની આધારશિલા રાખવાની રૂપરેખા નક્કી કરવામાં આવી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ