રામ મંદિર / દિગ્વિજય સિંહે કહ્યું, મોદીજી હજુ કેટલાંને હોસ્પિટલમાં મોકલશો તો ભાજપના મંત્રીએ કહ્યું તમે અસૂર છો

ram mandir bjp narottam mishra calls cogress digvijay singh asura because he slams pm narendra modi

યુપીના અયોધ્યામાં રામ મંદિરની પ્રસ્તાવિત ભૂમ પૂજનને લઈને હાલ રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે પ્રધાનમંત્રીથી અનુરોધ કર્યો છે કે 5 ઓગસ્ટ 2020ના રોજ થનારું ભૂમિ પૂજનનું અશુભ મૂહુર્ત ટાલી દે. જો કે આ અપીલને લઈને શિવરાજ સરકારના મંત્રી અને ભાજપ નેતા નરોત્તમ મિશ્રાએ દિગ્વિજય સિંહ પર નિશાનો સાધ્યો છે અને તેમને અસુર સુધી ગણાવી દીધા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ