અયોધ્યા / રામમંદિરના ભૂમિપૂજનમાં આખા દેશમાંથી માત્ર એક જ મુખ્યમંત્રીને આમંત્રણ

RAM mandir bhoomipoojan : only yogi aditya nath is invited

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં લાંબા સમય સુધી ચાલેલ વિવાદ બાદ હવે આખરે ભગવાન શ્રીરામની જન્મભૂમિ પર ભવ્ય મંદિરનું નિર્માણ શરુ થવા જઈ રહ્યું છે. મંદિરના નિર્માણના શિલાન્યાસમાં વડાપ્રધાન મોદી પોતે ભૂમિપૂજન કરવાના છે ત્યારે કોરોના વાયરસના કારણે મોટું આયોજન થઇ શક્યું નથી. જેના કારણે ગણ્યા ગાંઠ્યા લોકોને જ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ