અવસર / રાજ તિલકની કરો તૈયારી, જાણો PM મોદીનો અયોધ્યાનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ

ram mandir bhoomi pujan full schedule

રામ મંદિરના ભૂમિ પૂજન કાર્યક્રમ આજે ભવ્યાતિભવ્ય રીતે યોજાવાનો છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે શિલાન્યાસ થવા જઇ રહ્યો છે તે પહેલા બુધવારે તેઓ અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થળ પર મંદિર નિર્માણ પહેલાં, ભૂમિપૂજનનો મોટો કાર્યક્રમ અહીં કરવામાં આવ્યો, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુદ આ માટે અયોધ્યા આવી રહ્યા છે. પીએમ મંદિરના નિર્માણ માટે પાયાની ઇંટ રાખશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ