આમંત્રણ / અયોધ્યામાં ભૂમિપૂજનની તૈયારીઓ પૂર્ણ થવાના આરે, 200 મહેમાનોને આ ખાસ રંગનું નિમંત્રણ પત્ર મોકલાયું

Ram Mandir Bhoomi Poojan, Names Of Guests Disclosed, See Invitation Letter

રામ મંદિરના નિર્માણને માટે 5 ઓગસ્ટે થનારા ભૂમિપૂજનને લઈને અયોધ્યામાં ખાસ ઉત્સાહ છે. પીએમ મોદી પોતે ભૂમિપૂજનનો ભાગ બનવા અયોધ્યા પહોંચશે. જેમ જેમ ભૂમિપૂજનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ અનેક નવી જાણકારીઓ સામે આવી રહી છે. આ સમયે ભૂમિપૂજન માટે 200 મહેમાનોની યાદી જે PMO ઓફિસથી તૈયાર કરાઈ હતી તેમને ખાસ પ્રકારનું અને પીળા રંગનો નિમંત્રણ પત્ર મોકલવામાં આવ્યો છે. જુઓ કેવો છે આ ખાસ નિમંત્રણ પત્ર.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ