Ram Mandir / કોરોનાથી સાજા થયેલા 150 પોલીસકર્મીઓ અયોધ્યામાં PM મોદીની સુરક્ષામાં રહેશે તૈનાત

ram mandir bhoomi poojan 150 police personnel will be pm narendra modi security ring in ayodhya

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અયોધ્યામાં રામ મંદિરમાં ભૂમિપૂજન કરવાના છે. આ માટે તેઓ સવારે 11.30 મિનિટે અયોધ્યા સાકેત વિદ્યાલય હેલીપેડથી પહોંચશે. અહીં 150 જેટલા પોલીસકર્મીઓ તેમની સુરક્ષામાં રહેશે. ઉલ્લેખનીય છે આ તમામ પોલીસ કર્મીઓ કોરોના સંક્રમણથી સાજા થઈ ચૂક્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ