જય શ્રી રામ / 33 કરોડ હિન્દુઓ પાસેથી 10 રૂપિયા ઉઘરાવી રામમંદિરના નિર્માણ માટે સન્માનનિધિ એકઠું કરાશે

RAM MANDIR 33 crore hindu fund for ramjanm bhoomi VHP PM Modi

રામમંદિરના નિર્માણ માટે 33 કરોડ હિન્દુઓ પાસેથી સન્માનનિધિ મેળવવાનું અભિયાન શરૂ થઈ ગયું છે. ગુજરાતમાં ઉત્તરાયણ નિમિતે મેળવાશે દાન.

બ્રેકિંગ ન્યૂઝ