રામમંદિરના નિર્માણ માટે 33 કરોડ હિન્દુઓ પાસેથી સન્માનનિધિ મેળવવાનું અભિયાન શરૂ થઈ ગયું છે. ગુજરાતમાં ઉત્તરાયણ નિમિતે મેળવાશે દાન.
33 કરોડ હિન્દૂઓ પાસે સન્માન નિધી મેળવાનો લક્ષ્યાંક
મકરસંક્રાંતિથી માઘપૂર્ણિમા સુધી નિધિ સંગ્રહ માટે કાર્યક્રમ
રામમંદિરના નિર્માણ માટે સમગ્ર ગુજરાતમાં ઉઘરાવશે સન્માનનિધી
અયોધ્યામાં રામજન્મભૂમિ ખાતે રામમંદિરના પાયાનું ભૂમિ પૂજન ખુદ વડાપ્રધાન મોદી કરી ચૂક્યા છે ત્યારે હવે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આ માટે ભંડોળ ભેગુ કરવામાં આવી રહ્યું છે.
33 કરોડ હિન્દૂઓ પાસે સન્માન નિધી મેળવાનો લક્ષ્યાંક
કુલ 33 કરોડ હિન્દૂઓ પાસે સન્માન નિધી મેળવાનો લક્ષ્યાંક છે. મકરસંક્રાંતિથી માઘપૂર્ણિમા સુધી નિધિ સંગ્રહ માટે કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. રામમંદિરના નિર્માણ માટે સમગ્ર ગુજરાતમાં સન્માનનિધી ઉઘરાવશે. અગાઉ 8 કરોડનું દાન એકત્ર કરીને રામમંદિરને અર્પણ કર્યુ હતું.