રામ મંદિર / રામનું કામ કરવાનું છે અને આ કામ થઇને રહેશે: મોહન ભાગવતનું નિવેદન

Ram ka kaam karna hai aur wo hokar rahega, says Mohan Bhagwat

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવત હાલમાં રાજસ્થાનના ઉદયપુરની મુલાકાતે છે. આ દરમિયાન મોહન  ભાગવતે રામ મંમદિરને લઇને પુછવામાં આવેલા એક સવાલના જવાબમાં કહ્યું કે રામનું કામ કરવું છે તો આ કામ થઇને રહેશે. ઉલ્લેખનીય છે કે આરએસએસ શરૂઆતથી જ અયોધ્યામાં રામ મંદિર નિર્માણની તરફેણમાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ