Coronavirus / રામ જન્મભૂમિ ટ્રસ્ટનાં પ્રમુખ નૃત્ય ગોપાલદાસ કોરોના પોઝિટિવ, ભૂમિ પૂજન સમયે PM સાથે સ્ટેજ પર હતા

ram janma bhoomi trust chief nritya gopal das health deteriorates

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ કોરના પોઝિટિવ આવ્યા છે. નૃત્ય ગોપાલ દાસને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. આ સાથે તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમને ઓક્સિજન લગાવવામાં આવ્યો છે. નૃત્ય ગોપાલ દાસ મથુરામાં છે આગરાના સીએમઓ અને તમામ ડૉકટર તેમની સારવારમાં લાગેલા છે.

બ્રેકિંગ ન્યૂઝ