અયોધ્યા / રામ મંદિર નિર્માણ માટે માત્ર 44 દિવસમાં જ કલ્પનાથી વધુ દાન, ટ્રસ્ટે આપી માહિતી

Ram Janm Bhumi Teerth Kshetra Trust Champat Rai nidhi samarpan abhiyan

શ્રી રામ જન્મભૂમી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે જણાવ્યું કે રામ મંદિર નિર્માણ માટે ચલાવવામાં આવેલા 44 દિવસના નિધિ સમર્પણ અભિયાનમાં કલ્પનાથી વધુ અર્પણ થયું છે.

બ્રેકિંગ ન્યૂઝ