ન્યાયની માંગ / કોબ્રા કમાન્ડો અજીતસિંહ પરમારને ન્યાય અપાવવા કોડિનારમાં રેલી, જો હજુ સરકાર નહીં સાંભળે તો આંદોલનની ચીમકી

rally in kodinar justice for CRPF cobra camndo ajitsinh parmar

CRPFના જવાન અજિતસિંહ પરમારના મૃત્યુના મામલે અજિતસિંહના રહસ્યમય મૃત્યુની તપાસની માંગણી કરવામાં આવી રહી છે. આ અંગે ગીરસોમનાથના કોડીનારમાં શહેરીજનોએ રેલી યોજી હતી અને મૃત્યુ બાદ દફનવિધિ પર પણ સવાલ ઉઠાવ્યા હતા આ અંગે કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે. અને CBI દ્વારા તપાસની માંગ કરવામાં આવી છે. જો આ અંગે કોઈ પગલા સત્વરે નહીં લેવામાં આવે તો શહેરીજનોએ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ